Wednesday, 24 August 2016

*અશ્વ પ્રશંસા*
પ્રચીન સમય થી અશ્વ ની પ્રશંસા થાતિ આવે છે તેના કાર્ય માટે. અશ્વસાસ્ત્રમાં(નકુલ કૃત) વાજીપ્રસંશા નામ ના અધ્યાય આશ્વ ની પ્રસંશા નકુલ કહે છે કે,
अश्वैर्हस्तगता पृथ्वी श्रीरश्वैर्विपुलं यशः
वीजयश्च भवेदश्वेरश्वो हर्म्यवीभुषनं
→અશ્વ દ્વારાજ રાજ્ય, શ્રી, વીપુલ યશ અને વીજય ની પ્રપ્તી થાય છે, વસ્તવ મા અશ્વ જ રાજા નુ આભુષણ છે.
राजा राष्ट्रं यशो लक्ष्मीर्धर्मकामार्थसंपदः
वाजीनो यत्र तिष्ठन्ति सर्वलक्षनसंयुताः
→જ્યા સર્વલક્ષણ સમ્પન્ન અશ્વ નીવાસ કરે છે ત્યા રાજા, રાષ્ટ્ર , ઐશ્ચર્ય, ધર્મ, કામ અને અર્થ સ્થીર થાય છે.
तस्या सागरपर्यतन्ता हस्ते तिष्ठति मेदिनि
एकाहमपि यस्याश्वा निवशन्ति गृहाजीरे
→જેના ઘરના આંગણા મા એક દીવસ પણ અશ્વ નીવાસ કરે છે તે સમુદ્ર સુધી ફેલએલી આખી પૃથ્વી તેના હસ્તગત થય જાય.
विष्णोर्वक्षः स्थलं मुक्त्वा लक्ष्मीस्तस्य गृहे स्थीरा
निवसत्यश्वसड्गातैः संपुर्णा यस्य वाहीनी
→જેની સેના અશ્વો થી પરીપુર્ણ હોય તેના ઘર મા લક્ષ્મી વીષ્ણુ નો ત્યાગ કરિ સ્થીર સ્વરૂપ એ નીવાસ કરે છે.
ते हयाः शत्रुलक्ष्मीणं हठादाकर्षणक्षमाः
ये वाजीनः सुसचाराः सव्यासव्ये सुशिक्षिताः
ते वीपक्षक्षयं कृत्वा प्राप्नुयु: श्रियमुत्तमाम
→જો સુસીક્ષિત અશ્વ હોય તો શત્રુ નો નાશ કરી ઐસ્વર્ય પ્રાપ્ત થાય છે.
कोडन्यस्तुरड्गमं हित्वा प्रविशेद्रिपुवाहिनीम
अश्वेन पुनरभ्येति कृत्वा परपराभवन
→શત્રુ સેના મા અશ્વ સીવાય બીજુ કોણ પ્રવેશી સકે? અશ્વ થી યુક્ત યોદ્ધો શત્રુ ને પરાસ્થ કરીને જ પાછો આવે છે.
रणे शस्त्रविभिन्नाग़ान गतास्त्रान व्रनविह्वलान
स्वामी वाजीनं मुक्त्वा को निर्वाहयितुं क्षमः
→યુદ્ધમાં સસ્ત્રથી છીન્ન અંગવાળો, સસ્ત્ર રહીત, જેના આખા શરીરમાં ઘા લાગ્યા છે તેને અશ્વ શીવાય કોણ પાછુ લાવે ?
पवित्रं परंम स्थांन माण्ग़ल्यामपि चोत्तमम
दुराध्वानं गमयतां तथा सन्धानकर्मनि
अश्वेभ्यः परमं नास्ति राज्ञां वीजयसाधानम
→દુર ના સ્થાને જવા રાજા માટે અશ્વ સીવય બીજુ કયુ સાધન અશ્વ જેટલુ પવીત્ર, શ્રેષ્ઠ, ઉત્તમ, અને મંગલમય છે.
यस्यैकोडपि सुपुष्टोडश्वः बद्धस्तिष्ठन्ति वेश्मनि
तस्यापि विगतोत्साहा भीतास्तिष्ठन्ति शत्रवः
→જેના ઘરમાં એક પણ સુપુષ્ટ અશ્વ હોય તો તેના શત્રુ ઉત્સાહહીન અને ભયભીત બની જાય છે.
दुरदेशान्तर स्थोडपि रिपुस्तिष्ठति शक्तिः
तुरगा यस्य शास्त्रोक्ता वीचरन्ति महीतले
→જેના રાજ્યમાં સાસ્ત્રોક્ત લક્ષણથી યુક્ત અશ્વ હોય તેના શત્રુ ને દુર દેશમાં હોય તો પણ ભય હોય છે.
सुकल्पितो वरारोहो गजो न रिपुवाहीनिम
तिष्ठन्ति वा चलन्तीं वा प्रविशेत यथा हयः
→શત્રુસેના સાથે યુદ્ધ થાય ત્યારે સુશિક્ષીત હાથી પણ અશ્વ સાથે ના આવી સકે.
आशु कार्यानि भुपानां यथाडश्वाः पृथिवीतले
कुर्वन्तीह यथा शीघ्रं न राजा न पदातयः


અશ્વ ની સહાયતા થી રાજા જેટલુ જડપી કામ કરી સકે તેટલુ પોતે ચાલીને ના કરી સકે.
पदातिगजमुख्यैश्च शतशोडथ सहस्त्रशः
वेष्टितोडपि व्रजत्यश्वो यथेष्टं पक्षिराडिव
→હજારો સેનીક અને હાથી થી યુક્ત શત્રુસેના મા અશ્વ ગરૂડ જેમ પ્રવેશે છે.
रणाहतोडपि तुरगो देशकालाघपेणया
पुनः प्रतिनिवर्तेत हत्वा शत्रुं च मुर्धनि
→અશ્વ ભલે ને યુદ્ધમાં ઘાયલ હોય તો પણ દેશ અને સામયીક પરીસ્થીતિ અનુરૂપ શત્રુ ને યુદ્ધમા મારી નેજ પાછો આવે છે.
क्षणादेकत्वमायान्ति क्षणाघान्ति सहस्रधा
क्षणामुख़्यं रिपुं वीक्ष्य नयन्ति यमसादनम
→અત્યંત વેગ ના કારણે અશ્વ પલવારમાં એક કોઇ પલવારમાં હજાર પ્રતીત થાય છે. અશ્વ ક્ષણવારમાંજ શત્રુ ને યમલોક પોહચાડે છે.
क्षणमारत क्षणं दुरं क्षणं याति रिपुं प्रति
एंन्द्रजालिकवतिष्ठेत्कोडन्यो मुक्त्वा तुरंग़मम
→ક્ષણ મા પાસે, ક્ષણ મા દુર અને ક્ષણ વાર માજ શત્રુ ની પાસે પોહચી ને શત્રુ ને ભ્રમીત કરીદે છે, અશ્વ ને છોડી બીજુ કોન આ કામ કરી શકે
ते विपक्षक्षयं कृत्वा प्राप्नुयुः श्रियमुत्तमाम
खण्डीकृत्य रिपुव्युहं विचरन्ति तुरंगमा
→શત્રુ રચીત નુ વ્યુહ ખંડન કરી અને વીપક્ષ નો નાશ કરી અશ્વ ઉત્તમ એશ્વર્ય પ્રાપ્ત કરે છે.
शिक्षितोडपि यदा तिष्ठेव्दिना यवसखादनैः
तदाडप्यरिं विजयते यदीन्द्रेणापि रक्षितम
→શીક્ષીત અશ્વ ભુખા પેટે પણ ઇન્દ્ર દ્વાર રક્ષીત સેના ઉપર વીજય મેળવી શકે છે.
शत्रोः सहायमायान्तं धृत्वा दुरादपि प्लुतम
गत्वा ध्नन्ति हयारोहाः पुनश्चायान्ति तत्क्षणात
→અશ્વ ની સહાયથી શત્રુ ના સહાયક ને દુર હોય ત્યાજ મારી નાખી અશ્વસવારો પાછા આવે છે.
खादनं यवसं तोयं नाशयन्ति न संशय
अयुध्यमाना अप्येव क्षपयन्ति ध्विषां चमुम
खज्जत्वाख्यं च यद्दोषं गमयन्ति न संशय
→અશ્વારોહી વેગવાન અશ્વોના બળના કારણે શત્રુ ની સુવીધા નો નાશ કરી યુદ્ધ મા શત્રુ સેના ને નાશ કરીદે છે અને શત્રુ સ્થીતિ વીકટ મા મુકીદે છે.
कल्पिताः संस्थिताः शुरः क्षिप्रसन्नाहधारिणः
खड्ग़प्रासधनुर्हस्ताः सड्ग्रामे दुर्जया नराः
→શૂર, યુદ્ધ માટે કાયમ તૈયાર રહેવાવાલા, ખડગ, પ્રાસ અને ધનુષ ધારન કરવાવાળા અશ્વારોહી જીતી ના શકાય
जितशीतातपा ये च जिरत्रासा जिताशनाः
युध्यमाना हयारोह देवानापि दुर्जयाः
तस्मादाखेटकाः कार्या हयसन्दोहसंवृताः
→ઠંડી અને ગરમી ને સહન કરવામા સામર્થ અને, ભય અને ભુખ ને જીતવાળા અશ્વારોહીને દેવતા પણ ના જીતી શકે
चंन्द्रहीना यथा रात्रिः पतिहिना पतिव्रता
हयहीना तथा सेना विस्तीर्णापि न शोभते
→જેવી રીતે ચંદ્ર વીન રાત્રી ના શોભે, પતી વીના પતીવ્રતા નારી નો શોભે તેવીજ રીતે અશ્વ વીના સેના ના શોભે
युध्यन्ते येडपि मातंग भिन्नाह शैलेन्द्रसन्निमाह
दुर्धरा दुर्निवारास्ते पादरक्षैस्तुरद्गमैः
तस्मादह्स्वान प्रशंसन्ति सेनाड्डेगषु न संशयः
अश्वेर्विहीन यान्त्यन्तं छिन्नामुला इव द्रुमाः
→યુદ્ધ કર્તા મહાકાય હાથી પણ અશ્વ ની રક્ષા કારણેજ સુરક્ષીત રહે છે, એટલેજ સૈન્યમા અશ્વ ની પ્રશંસા થાય છે. અશ્વ વીના ની સેના, મુળ વીનાના વૃક્ષ ની જેમ નાશ પામે છે.
येडश्वारुढा भुपतयो मत्तमाहागजरथरत्ननिकरवरभटजनितरुधिर-
नदीसड्कुलममित्र बलजलधिमामथ्य तन्मध्यादचिराल्लक्ष्मीमाहत्या निजभुज-
वशमानीय वेश्यमिव प्रणयिजनोपभोग्यां कुर्वन्ति, अकण्डकावनितलराज्यलाभा
दवाप्तधर्मार्थाकामाः स्फ़टिकमणिमुक्ताफलधवलयशसा त्रिभुवनमापुरयन्ति: ये
चाश्वाः धृतधनुः प्रासासितोरैरारोहैरधिष्ठितास्ते प्रवरसमीरा इव प्रभुतमद
सान्द्रीकृतगण्डमण्डललग्नमधुपमधुरध्वनिमुखरितमहारि-
गजधटासुघटशाकटनिकटकटिकाधनग्रथितविकटाटोप-
निबद्धसन्नाहसुभटसमुहकृतानवरतमुक्तबानविमलसलिलधारा
सहस्त्राच्छादितदिनकरनिकरनिकरप्रसारान्धकारी कृतसकलदिडनभोभगं
स्फुरद्राष्ट्रसौदामिनीलताप्रधोतितमतीगर्जन्तं महारिपुजलदव्युहं ते वीराः शतशः
काण्डखण्डीकृतविधटितविग्रहं दिशोदश पातयन्ति
→ઉનમત્ત હાથી, રથ, રત્ન સમુહ અને ઉત્કુષ્ઠ યોદ્ધા મા રક્તની નદી ચાલી જાતી હોય તેવી શત્રુસેના નુ સમુદ્રમંથન કરી વચ્ચમાંથી જયલક્ષમી નુ હરણ કરી અશ્વારોહી તેને વૈશ્યા જેમ ભોગવે છે અને પૃથ્વી નુ રાજ્ય ધર્મ, અર્થ, કામ થી ભોગવીને ત્રીભુન મા રાજ કરે છે. તલવાર અને ધનુષ થી સજ અશ્વારોહી મેઘ સમાન ગર્જા કરનાર શત્રુ ને મારી નાખે છે પછી મહાકાય હાથી ઉપર આક્રમણ કરી તેને ચારે દીશામાં ભગાડી મુકે છે.
तस्यानुरक्ता दढविग्रहा महारिपोस्च लक्ष्मीर्गुहवासमृच्छति
हष्टानना साडप्यभिसारिका भवेत्तुरड्गमा यस्य बले महीपतेः
→શત્રુ ના ઘરમા થી લક્ષ્મી પ્રસન્ન મુખે એવા રાજા પાસે આવે છે જેની સેના અશ્વથી યુક્ત હોય.
सर्वाम्भोनिमेखलां सुरसरिद्रोमावलीभुषिताम
उत्तुड्गाद्रिपयोधरां पुखरप्राकारहारोज्ज्वलाम
निःशेषप्रतिपक्षदोषसहितां विद्धज्जनोच्चाननां
पृथ्वीं स्वां वरकामिनीनिव चिरं भुडत्केडश्वसेनापतिः
→જેને સમુદ્ર રૂપી મેખલા છે, ગંગા રૂપી રોમાવલી, પર્વત રૂપી સ્તન, નગર રૂપી હાર છે, શત્રુરૂપી દોષ રહીત અને વીધ્વાન જેવુ મુખ ધારણ કરવાવાળી પૃથ્વી ને અશ્વારોહી પોતાની પત્ની પ્રીય જેમ ચીરકાલ સુધી ભોગવે છે.
प्रीयोत्काण्ठोपनीता ये दीर्धमार्गपरिष्कृताः
प्राप्नुवन्ति सुखं क्षिप्रं प्रियासड्गमजं हयैः
→પોતાની પ્રીયા(સ્ત્રી) ના વીરહ થી વ્યાકુલ યોદ્ધો અશ્વ દ્વાર લાંબો માર્ગ કાપી પ્રીયા ને મળીને આનંદ પ્રાપ્ત કરે છે.
भुषितं हेमकाण्डेश्च चामरैश्चाप्यलद्गतम
आरुह्या वाजीनं राजा निरुन्ध्याद्धैरिमण्डलम
प्रबलं तत्सामुहं च मृदुं भुरि सराष्ट्रकम
साड्गं च विहलीकृत्य क्षणात्तत स्ववशं नयेत
→સુવર્ણ ના ઘરેણા થી સુશોભીત અશ્વ ઉપર આરુઠ રાજા શત્રુ ના પુરા રાષ્ટ્ર્ર ની સેના ક્ષણમાજ વશ મા કરી લે
एते चान्ये च राजन्प्रकटगुणगणाः सन्ति मर्त्ये हयानां
स्वर्गेडप्येवं गुणा ये सुरपतिसहिताः सुर्यचन्द्रदयश्य
देवा जानन्ति येषां प्रवरगुणवंता रोगनाशस्य हेतुं
सिद्धैः स्वप्नेश्च योगैर्मुनिवरगदितैर्व्याहतैषा चिकित्सा
→હે રાજન ! આ મુત્યુલોક ના અશ્વ ના ઉપર્યુક્ત ગુણો સીવાય ના બીજા પણ ઘણા ગુણ હોઇ છે. આ ગુણ સ્વર્ગ મા પણ જોવા મળે છે. અશ્વ ના કારનભુત ચીકિત્સા ઇન્દ્રદેવ, સુર્યદેવ, ચંદ્રદેવ જાણે છે. આ ચીકીત્સા નુ જ્ઞાન સીદ્ધો દ્વારા,સ્વપ્નો દ્વારા, મુનીવરો દ્વારા કહેવાયુ છે.
*એક અંગ્રેજ લેખક C. A. Kincaid લખે છે કાઠી ક્ષત્રીયો અને તેમના અશ્વોનો શોખ કવી ની કવીતા માટે નો એક અગત્ય નો વીષય રહ્યો છે. ખુદ અંગ્રેજો કાઠી ક્ષત્રીયોના અશ્વ ની પ્રશંસા કરતા ના થાક્તા.
સંકલન:- काठी संस्कृतिदीप संस्थान
આલેખન;- વનરાજભાઇ કાઠી, પ્રતાપભાઇ કાઠી
Reference:- અશ્વસાસ્ત્ર(નકુલ) :- સંદીપ જોષી
जय काठीयावाड
जय राजपुताना
सुर्याय सदाय सहायते

No comments:

Post a Comment