અશ્વપ્રેમીઓ માટે ખાસ....
*અશ્વ ની ઉત્પતી કથા*
*અશ્વ ની ઉત્પતી કથા*
પૌરાણીક કથાઓ પ્રમાણે જ્યારે દેવો અને દાનવો વચ્ચે અમૃત ની પ્રાપ્તી હેતુ સમુદ્રમંથન થયુ, એમા ૧૪ રત્નો પ્રગટ થયા.
જેમાથી એક ઉચ્ચૈશ્રવા અશ્વ હોય છે. જે પાંખો અને સાત મુખ ધરાવે છે, શ્રી ભાગવત ગીતા મા શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે "હે પાર્થ અશ્વ માં હુ ઉચ્ચૈશ્રવા છુ." આ અશ્વ માંથી બીજા અશ્વો ની ઉત્પતી મનાય છે.
પ્રાચીનકાલ ની કથા આગળ એમ છે કે અશ્વો ને પાંખો હોવાથી ચારેય દિશામાં પરિભ્રમણ કરતા, આ બળુકા, પાણીયાળા અને સ્ફુર્તિલા અશ્વો ને જોઇ ઇન્દ્રદેવ શાલીહોત્ર નામના ઋષી પાસે આવી નીવેદન કરે છે ઃ"હે ભગવાન દ્વીજશ્રેઠ !"
તમારે માટે આ ત્રીભુવનમા પ્રાપ્ત ના થાય એવી કોઇ વસ્તુ નથી,તમે આ અશ્વો ને પંખહિન કરી નાખો, આ અશ્વો રાક્ષસો ના રથ ખેંચે છે જે સારા હાથી થી પણ અશક્ય છે.
તમારે માટે આ ત્રીભુવનમા પ્રાપ્ત ના થાય એવી કોઇ વસ્તુ નથી,તમે આ અશ્વો ને પંખહિન કરી નાખો, આ અશ્વો રાક્ષસો ના રથ ખેંચે છે જે સારા હાથી થી પણ અશક્ય છે.
શાલીહોત્રમુની ઇન્દ્રનુ નીવેદન સ્વીકારીને “ઇષીક” નામ ના અસ્ત્ર થી બધા અશ્વો ની પાંખો કાપી નાખે છે.
પછી પાંખ કપાય ગયેલ, દીન દુખી અને લોહીલુહાણ બધા અશ્વો શાલીહોત્ર મુની પાસે આવે છે અને નીવેદન કરે છે “હે મુની તમે શું કારણે અમારી સાથે આવો વ્યવહાર કર્યો? સજ્જન વ્યકતી નીરપરાધી સાથે આવો વ્યવહાર ના કરે, અમે તમારા શરણમા છીએ!
અમારો ઉધાર કરો હવે”
અશ્વો ની વાત શાંભળી મુની ને ખુબ દયા આવે છે અને કે છે “ હે અશ્વો ઇન્દ્ર ના કેહવાથી આ પીડાદાયક કામ મે કર્યુ છે”
“હવે હુ એવુ કાર્ય કરીશ કે તમને સુખ અને ત્રીલોકમા ગૌરવ મળશે”
“તમે બધા સુર્યદેવ, ઇન્દ્રદેવ, અને મહારાજાઓના વાહાનના રુપ સુશોભીત થાશો”
પછી પાંખ કપાય ગયેલ, દીન દુખી અને લોહીલુહાણ બધા અશ્વો શાલીહોત્ર મુની પાસે આવે છે અને નીવેદન કરે છે “હે મુની તમે શું કારણે અમારી સાથે આવો વ્યવહાર કર્યો? સજ્જન વ્યકતી નીરપરાધી સાથે આવો વ્યવહાર ના કરે, અમે તમારા શરણમા છીએ!
અમારો ઉધાર કરો હવે”
અશ્વો ની વાત શાંભળી મુની ને ખુબ દયા આવે છે અને કે છે “ હે અશ્વો ઇન્દ્ર ના કેહવાથી આ પીડાદાયક કામ મે કર્યુ છે”
“હવે હુ એવુ કાર્ય કરીશ કે તમને સુખ અને ત્રીલોકમા ગૌરવ મળશે”
“તમે બધા સુર્યદેવ, ઇન્દ્રદેવ, અને મહારાજાઓના વાહાનના રુપ સુશોભીત થાશો”
“જે રાજા તમારૂ ધ્યાન રાખશે તમને ઘાસ, પાણી અને બીજી સુખ સામગ્રી આપશે તે રાજાને યદ્ધ મા કોઇ નહી હરાવી શકે ભલે તેની સાથે કોઇ નહી હોય અને ભલે બળવાન શત્રુ થી ઘેરાયેલ હો, તે રાજા નો ત્યાગ ભુલક્ષમી નહી કરે આ વાત મા કોઇ સંદેહ નથી”
“હવે હુ અશ્વો ની પુષ્ટી અને રોગ માટે તથા મનુષ્ય ના હીત માટે અશ્વો ની પરમચીકત્સા પ્રગટ કરીશ”
“મારો આદેશ છે કે હવે તમે બધા તમારી ઇચ્છા પ્રમાણે ભુલોક, પાતાળલોક અને સ્વર્ગલોક તરફ પ્રસ્થાન કરો જેનાથી તમને પરમ શાંતી થશે”
“મારો આદેશ છે કે હવે તમે બધા તમારી ઇચ્છા પ્રમાણે ભુલોક, પાતાળલોક અને સ્વર્ગલોક તરફ પ્રસ્થાન કરો જેનાથી તમને પરમ શાંતી થશે”
આ પ્રકારે શાલીહોત્રમુની અશ્વો ને વીદાય આપી એક 18000 શ્લોક વાળા “અશ્વ શાસ્ત્ર” ની રચન કરે છે.
શાલીહોત્રમુની દ્વારા લખેલ અશ્વના ગ્રંથો એટલા પચલીત થયા કે, આ ગ્રંથ નુ આરબ, ટીબેટ, ઇગ્લીશ ભાષા મા પણ અનુવાદ કરવામા આ્વ્યો, દુનીયા મા પ્રથમવાર જો કોઇએ પ્રાણી ચીકત્સા વીશે લખ્યુ હોય તો શલીહોત્ર મુનીએ, શલીહોત્રમુની દ્વારા અશ્વવીદ્યા ઉપર એટલો પ્રકાશ પાડવા મા આવ્યો હતો કે પ્રાચીન સમયમા બીજા દેશો પણ શલીહોત્રમુની દ્વારા લખેલ અશ્વ ઉપર ના ગ્રંથ નો અભ્યાસ કરતા, શલીહોત્રમુની ની પ્રતીઠા એટલી બધી હતી કે અમુક દેશ મા અશ્વચીકત્સક ને “શલીહોત્ર” કેતા. આ જ્ઞાન નો પ્રચાર ભારત મા ખુબ હતો, હુ મારા અનુભવ ઉપરથી કહું છું કે ભલે આજ ના સમય મા કોઇ શલીહોત્રમુની ના અશ્વજ્ઞાન ને ઓળખતુ હોય, પણ પેઢી દર પેઢી હજી અશ્વ નુ જ્ઞાન તેજ છે. મને તે જાણી આશ્વર્ય થાય છે અશ્વસાસ્ત્ર મા આપેલ જ્ઞાન નો અભીયાસ હજી કાઠીઓ કરે છે ભલે તેમને કોય દીવસ અશ્વ શાસ્ત્ર નો અભ્યાસ પણ નથી કર્યો હોતો છતા અશ્વપ્રેમી કાઠીઓ એ પૌરાણીક યુગ ના શાલીહોત્ર સમાન દિસે છે.
*આલેખન:-* અનીરુધ્ધભાઇ કાઠી
*સૌજન્ય:-* ઉદયભાય કાઠી
*સંકલનઃ* કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન
શાલીહોત્રમુની દ્વારા લખેલ અશ્વના ગ્રંથો એટલા પચલીત થયા કે, આ ગ્રંથ નુ આરબ, ટીબેટ, ઇગ્લીશ ભાષા મા પણ અનુવાદ કરવામા આ્વ્યો, દુનીયા મા પ્રથમવાર જો કોઇએ પ્રાણી ચીકત્સા વીશે લખ્યુ હોય તો શલીહોત્ર મુનીએ, શલીહોત્રમુની દ્વારા અશ્વવીદ્યા ઉપર એટલો પ્રકાશ પાડવા મા આવ્યો હતો કે પ્રાચીન સમયમા બીજા દેશો પણ શલીહોત્રમુની દ્વારા લખેલ અશ્વ ઉપર ના ગ્રંથ નો અભ્યાસ કરતા, શલીહોત્રમુની ની પ્રતીઠા એટલી બધી હતી કે અમુક દેશ મા અશ્વચીકત્સક ને “શલીહોત્ર” કેતા. આ જ્ઞાન નો પ્રચાર ભારત મા ખુબ હતો, હુ મારા અનુભવ ઉપરથી કહું છું કે ભલે આજ ના સમય મા કોઇ શલીહોત્રમુની ના અશ્વજ્ઞાન ને ઓળખતુ હોય, પણ પેઢી દર પેઢી હજી અશ્વ નુ જ્ઞાન તેજ છે. મને તે જાણી આશ્વર્ય થાય છે અશ્વસાસ્ત્ર મા આપેલ જ્ઞાન નો અભીયાસ હજી કાઠીઓ કરે છે ભલે તેમને કોય દીવસ અશ્વ શાસ્ત્ર નો અભ્યાસ પણ નથી કર્યો હોતો છતા અશ્વપ્રેમી કાઠીઓ એ પૌરાણીક યુગ ના શાલીહોત્ર સમાન દિસે છે.
*આલેખન:-* અનીરુધ્ધભાઇ કાઠી
*સૌજન્ય:-* ઉદયભાય કાઠી
*સંકલનઃ* કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન
સરસ માહિતી, અશ્વ વિષેના જે કોઈ પુસ્તક અથવા માહિતી મળે તે કોઈપણ કિંમતે જોઈએ છે. મોં. 94272 70271
ReplyDelete